Ticker

6/recent/ticker-posts

ચામડીના રોગો

ચામડીના રોગો (ખંજવાળ)



સાવચેતી :-


  • આ રોગના રોગીએ તેલવાળા ,ભારે,ચીકણા પદાર્થો તેમજ દૂધ ,છાસ ,માંસ વિગેરે તેલ માં બનેલા પદાર્થો ખાવા ન જોઈએ 
  • બહાર તડકા માંથી આવીને કે ખુબજ મહેનત કર્યા  પછી તરત જ સ્નાન કરવું 
  • નાઈલોન તેમજ હવા ન જાય તેવા કપડા પહેરવા ન જોઈએ એના બદલે ઢીલા અને સુતરાઉ કપડા પહેરવા જોઈએ 
  • સ્વચ્છ વસ્ત્રો પહેરવા જોઈએ 
  • નખ પણ કાપેલા હોવા જોઈએ.

 ઉપાયો :-


  • તાજા નાળીયેર નું પાણી અને ટામેટા નો રસ મેળવી માલીશ કરવા થી ખંજવાળ માટે છે.
  • લીંબુ નો રસ અને ચમેલી નું તેલ સરખા ભાગે લઇ માલીશ કરવાથી પણ ખંજવાળ મટે  છે.
  • સંતરા ની છાલ પથ્થર પર ગસી ને (પાણી સાથે ) શરીર પર લગાડવા થી ગમેતેટલી જૂની ખુજલી હોય તો પન માટી જાય છે .
  • ચમેલી નું તેલ ચામડી પર લાગવા થી ખંજવાળ દુર થાય છે .
  • તલ નું તેલ થોડું ગરમ કરી સરીર પર માલીશ કરવા થી થોડા દિવસ માં જ ખંજવાળ દુર થાય છે .
  • લીંબુ ને કાપી એમાં મીઠું નાખી લીંબુ સુકવી નાખવું પછી સુકાઈ ગયેલા લીંબુ નું ચૂર્ણ આ ચૂરણ સવાર સાંજ લેવા થી ખંજવાળ માં ગણો ફાયદો થાય છે 
  • કળા મરી અને ગંધક ને જીણા વાટી ઘી સાથે ખલ માં ગુટ્યા પછી એનો લેપ સરીરે લગાડવાથી પછી તડકામાં હોળી વાર બેસવાથી ખંજવાળ માટે છે .
  • ખેલા ની જળ વાટીને ખંજવાળ ની જગ્યા એ લેપ કરવાથી ખંજવાળ આવતી બંધ થાય છે .
  • ૫ ગ્રામ કપૂર , ૧ ગ્રામ ગંધક લઇ થોડા કેરોસીન સાથે ખલ માં વતી માલમ તૈયાર કરી એ લેપ સવાર સાંજ  દાદર થઇ હોય ત્યાં લગાડવાથી માટી જાય છે .
  • મોટી હરડે ને સરકા સાથે ગસી ને એનો લેપ દાદર પર લેપ કરવા થી થોડા દિવસો માં દાદર અને ખુજલી મટી જશે .
  • ફુદીના નો રસ વારંવાર દાદર પર લગાડવા થી દાદર માટી જાય છે.
  • દાદર ના રોગી ને લીમડા ના પાંદડા નાખી ગરમ કરેલા પાણી વડે સ્નાન કરવા થી દાદર માટી જાય છે .
  • ગવાર ના પડળ નો રસ અને લસણ નો રસ મેળવી દાદર પર લગાડવા થી દાદર  મટી જાય છે .  






ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ